અગ્નિ ને સાક્ષી માનીને આપવામાં આવતા સાત વચન...
-24 May 2020
લગ્ન એક એવો પવિત્ર સંબંધ છે જેમાં માત્ર બે વ્યક્તિ નહીં પરંતુ બે પરીવાર પણ એકબીજા સાથે જોડાય છે.
આપણા સમાજમાં લગ્ન ખૂબ જ ધામધૂમથી અને અનેક રીત રીવાજો સાથે કરવામાં આવે છે.
હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે.
આ વચન વિશે તો સૌ કોઈ જાણતા હોય છે પરંતુ સપ્તપદી ના ૭ વચન નું મહત્વ કદાચ તમે નહીં જાણતા હોય, તો ચાલો આજે તેમના મહત્વ વિષે જાણીએ.