Blog posts tagged with 'marriage'

અગ્નિ ને સાક્ષી માનીને આપવામાં આવતા સાત વચન...
લગ્ન એક એવો પવિત્ર સંબંધ છે જેમાં માત્ર બે વ્યક્તિ નહીં પરંતુ બે પરીવાર પણ એકબીજા સાથે જોડાય છે. આપણા સમાજમાં લગ્ન ખૂબ જ ધામધૂમથી અને અનેક રીત રીવાજો સાથે કરવામાં આવે છે. હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે. આ વચન વિશે તો સૌ કોઈ જાણતા હોય છે પરંતુ સપ્તપદી ના ૭ વચન નું મહત્વ કદાચ તમે નહીં જાણતા હોય, તો ચાલો આજે તેમના મહત્વ વિષે જાણીએ.